Aapnu Gujarat
Uncategorized

જીગ્નેશ મેવાણી ફરી થયા સદન થી બહાર

જીગ્નેશ મેવાણીને ભાવનગરના ઘોઘાના દલિત RTI કાર્યકર અમરાભાઈ બોરીચા ની હત્યા ને લઈ જવાબદાર PSI ની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. જેને પગલે બીજા દિવસે પણ તેમને સદન બહાર કરવામાં આવ્યા હતા.જીગ્નેશ મેવાણી એ કહ્યું હતું કે, અમે મુદ્દાને છોડીશુ નહિ.સત્ય હેરાન થઈ શકે પણ હારી શકે નહિ. સત્ય મેવ જયતે…..  

Related posts

કોંગ્રેસ કાર્યાલય ખાતે ૫૦ બેડનું કોવિડ સેન્ટર બનશે : અમિત ચાવડા

editor

પદ્માવતની આગમાં ગુજરાતની શાંતિ હણાઇ : પ્રદર્શન હજુ જારી

aapnugujarat

ભાવનગરના ત્રણ ડુંગરોમાં આગ ફાટી નીકળી

editor

Leave a Comment

UA-96247877-1