જીગ્નેશ મેવાણીને ભાવનગરના ઘોઘાના દલિત RTI કાર્યકર અમરાભાઈ બોરીચા ની હત્યા ને લઈ જવાબદાર PSI ની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. જેને પગલે બીજા દિવસે પણ તેમને સદન બહાર કરવામાં આવ્યા હતા.જીગ્નેશ મેવાણી એ કહ્યું હતું કે, અમે મુદ્દાને છોડીશુ નહિ.સત્ય હેરાન થઈ શકે પણ હારી શકે નહિ. સત્ય મેવ જયતે…..
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ