થલતેજના ઉમેદવાર હિતેશભાઈ બારોટ સૌપ્રથમ માતા મહાલક્ષ્મીના દર્શન કરી ચુંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો.આપનું ગુજરાત ટીમ સાથે વાત કરતા હિતેશ ભાઈ બારોટ એ જણાવ્યું કે, પ્રજાના વિકાસના કર્યો કરીશું તેમજ પોતાના કાર્યોથી બોપલની કાયા પલટ કરીશું. ત્યાર બાદ તેઓએ કાર્યકર્તા સાથે પ્રચાર શરુ કર્યો હતો.
હિતેશભાઈ બારોટ પોતાના પેનલના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે ગોહિલ ઈન્ટેરસીટીમાં ગયા હતા જ્યાં સ્થાનિક જનતા દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.