Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ગુરુભગવંતોના ચાતુર્માસ પ્રસંગે રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી

વિરમગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ ના આંગણે કચ્છ કેસાકારક આચાર્ય કલાપૂર્ણ સુરીશ્વરજી મ.સા.ના કૃપા પાત્ર આચાર્ય કલાપ્રભ સુરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પ.પૂજ્ય અમિતયશ વિજયજી આદીઠણા ચાતુર્માસ કરવા પઘાર્યા હતા. આજરોજ વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા બહારથી સવારે ૧૦ કલાકે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. સામૈયામાં ૫૧ કુવારીકા માથે કુંભ લઇને સામૈયું યોજાયો હતો. આ સામૈયામાં બેન્ડબાજા, ઢોલ નગારા શહેનાઇ સાથે વિરમગામ શહેરના રાજમાર્ગો પર આ ફરી ટાવર પાસે શાલીભદ્ર આરાઘના ભવન ખાતે પધાર્યા હતા જ્યાં પૂજ્યશ્રી દ્વારા માંગલિક આરાઘના અને આજે પ્રવેશ આયબીન કરવામાં આવ્યું હતું. આ ચાતુર્માસ પ્રસંગે વિરમગામ શહેરમાં મોટી સંખ્યામાં જેનજૈનોતરો જોડાયાં હતા.

રિપોર્ટર-અમિત હળવદિયા, વિરમગામ

Related posts

ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્તોને આજ સાંજથી રોકડ સહાય ચુકવવાનુ શરૂ કરાશે

aapnugujarat

પ્રેમસંબંધ નથી રાખવો, વહુ, પુત્રને ખબર પડે તો તકલીફ

aapnugujarat

શહીદ જવાનો પર ત્રાસવાદી હુમલાને લઇ ચાંદખેડાના યુવકે વિવાદિત પોસ્ટ કરતાં હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1