ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા, પ્રખર પ્રવક્તા અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનાં નિધન પર ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું છે કે, સુષ્માજીએ દેશ માટે જે પણ કંઈ કર્યું છે તેને લઈ દેશવાસીઓ હંમેશા તેઓને યાદ રાખશે. મારી સંવેદના તેઓનાં પરિવાર સાથે છે.
પાછલી પોસ્ટ