Aapnu Gujarat
ગુજરાત

બીજેપી નેતા સુષ્મા સ્વરાજનાં નિધન પર પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ દુઃખ વ્યક્ત કર્યું

ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા, પ્રખર પ્રવક્તા અને પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનાં નિધન પર ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું છે કે, સુષ્માજીએ દેશ માટે જે પણ કંઈ કર્યું છે તેને લઈ દેશવાસીઓ હંમેશા તેઓને યાદ રાખશે. મારી સંવેદના તેઓનાં પરિવાર સાથે છે.

Related posts

ખુમાનસિંહની ઘરવાપસીથી સાવલી કોંગીમાં ભડકો

aapnugujarat

સુરત મહાપાલિકાનાં આસિ. એન્જિનિયર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

aapnugujarat

વાયુસેના-મોદીનો ચારેબાજુ જય જયકાર : ખુશીનું મોજુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1