Uncategorizedસોમનાથ મહાદેવને અમરનાથ શ્રૃંગાર કરાયો August 27, 2018March 13, 20210292 Share00 શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધનનાં દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને અમરનાથ શ્રૃંગાર કરાયો હતો જેનાં દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)