યાત્રા સવારે ૮ વાગ્યેથી પ્રસ્થાન કરીને ૧૦ વાગ્યે રામીની ચાલી ચાર રસ્તા પહોંચશે, ૧૨ વાગ્યે અનિલ સ્ટાર્ચ, ૧ વાગ્યે રામેશ્વરમંદિર (મેઘાણીનગર) બપોરે ૧.૩૦ વાગ્યે રોહિદાસ સોસાયટી (કલાપીનગર), ૨.૩૦ વાગ્યે બળિયાલીંબડી (ગિરધરનગર), ૪ વાગ્યે સારંગપુર વિસ્તારમાં યાત્રાનું સમાપન થશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ