વીજળીની અછત છેલ્લા બે વર્ષથી સામે આવી રહી છે ત્યારે બીજી બાજુ લોકો અવેર થઈ રહ્યા છે અને પોતાના ઘરમાં પોતાની જ વીજળી એટલે કે, તેમને લગાવેલા સોલાર રૂફટોપની વીજળી જ લગાવી રહ્યા છે અને તેનો ભરપુર પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર સોલર છત પર લગાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ખાસ કરીને અમદાવાદમાં 90 હજારથી 1 લાખ જેટલા લોકોએ તેમના ઘરોમાં સોલર રુફટોપ લગાવ્યા છે. ખાસ કરીને પોસ વિસ્તારમાં આ પ્રકારે લોકો તેમના ઘરોમાં સોલર રુફટોપ લગાવી રહ્યા છે, પોતાની નીચેના ટેનામેન્ટ હોય કે, બંગ્લો હોય તેવા લોકો ખાસ કરીને તેમના ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવી રહ્યા છે, સોલારથી ઘણા ફાયદાઓ થઈ રહ્યા છે ખાસ કરીને વીજળી કરતા આગામી 3થી 5 વર્ષમાં તેનો ખર્ચ બહાર નિકળી જાય છે. જેથી ફચુચરને ધ્યાનમાં રાખીને લોકો સોલર લગાવી રહ્યા છે. સોલરથી ઘરમાં ફ્રીઝ, એસી, ટીવી સહીત વગેરે ચલાવી શકાય છે. અેક પછી એક સોલર સિસ્ટમ સારી રીતે ચાલી રહી હોવાથી લોકોને પણ સોલર લગાવવામાં વધુ રસ છે. ખાસ કરીને 1 લાખ રુ. જેટલા રોકાણની અંગર સોલરની અંદર 33 ટકા જેટલું વળતર મળી રહે છે. જેથી આગામી સમયમાં આર્થિક રીતે ફાયદો પણ થશે. જેથી પોતાની વીજળીનો
આગળની પોસ્ટ