Aapnu Gujarat
ગુજરાત

ગૌરી વ્રત નિમિત્તે લેકફ્રન્ટમાં બાલિકાઓને વિના મૂલ્યે પ્રવેશ અપાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌરી વ્રતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ,શનિવારે ગૌરીવ્રતને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને બાલિકાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.આ અંગે મળતી માહીતી અનુસાર,હાલ શહેરમાં ગૌરીવ્રતના પુજન અર્ચન ચાલી રહ્યા છે જેને ધ્યાનમાં લઈને કાંકરિયા લેકફ્રન્ટ દ્વારા શનિવારે ૮ જૂલાઈના દિવસે રાત્રીના ૯ કલાકથી ૧૨ કલાક સુધી મહિલાઓ અને બાલિકાઓને વિના મૂલ્યે પ્રવેશ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Related posts

અજાણ્યા પુરૂષનું સુરસાગરમાં ડુબી જવાથી મરણ

aapnugujarat

अहमदाबाद में पिछले पांच वर्ष में टीबी से २०६८ लोगों की मौत

aapnugujarat

अखिल भारतीय विद्यार्थी परिषद के ६४वें राष्ट्रीय अधिवेशन स्थान का भूमि पूजन कार्यक्रम हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1