Aapnu Gujarat
Uncategorized

જામનગરમાં એનસીસીની પાંચ દિવસીય શિબિરનું આયોજન

જામનગરમાં એનસીસીની પાંચ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે જેમાં પસંદગી પામેલા વિદ્યાર્થીઓ દિલ્હી પરેડમાં લેશે. એનસીસી શિબિરમાં જુદા જુદા પાંચ શહેરના ૫૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે . તમામ વિદ્યાર્થીઓને પાંચ દિવસ સુધી એનસીસીના અધિકારીઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે . ઉમદા દેખાવ કરનારા વિદ્યાર્થીઓને દિલ્હી ખાતે ૨૬ જાન્યુઆરીએ યોજાનારી પરેડમાં તક આપવામાં આવશે . જામનગર એનસીસીના સીઈઓ એમ . કે . બક્ષીએ જણાવ્યું છે કે, હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને એનસીસી કેડેટસ સંક્રમિત ન થાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે .
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

રિડેવલપ થતી સાઈટમાં પીલરની કામગીરીમાં 2 શ્રમિકો દબાયા, ફાયરના લાશ્કરોએ 35 મિનિટમાં સફળ રેસ્ક્યુ કર્યું

editor

७०० करोड़ के खर्च पर ओखा से बेट पुल का निर्माण होगा

aapnugujarat

દાંડીમાં કરોડોના ખર્ચે તૈયાર થશે ગાંધી સ્મારક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1