Aapnu Gujarat
ગુજરાત

બોડેલીના ગરબી ચોકમાં ભાદરવી પૂનમે માતાજીની ધજા ચઢાવવામાં આવી

બોડેલી નગરમાં નવરાત્રીનો ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે.ગણેશોત્સવ પુરો થતાં જ નવરાત્રીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. બોડેલીના અલીપુરા ખોડિયાર મંદિર તેમજ ગરબી ચોક ઢોકલિયાના આયોજકોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. બોડેલીના ગરબી ચોકમાં દર ભાદરવી પૂનમે રોજ માતાજીની ધજા ચઢાવવામાં આવે છે. આ ધજાને વર્ષ દરમ્યાન ભક્તો આવતાં જતાં પગે લાગીને જાય છે ત્યારે ધજા ચઢાવતાં જ બોડેલી નગરમાં નવરાત્રીના આગમનની તૈયારીઓ શરૂ થતી જોવા મળતી હતી.


(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

જનપ્રતિનિધિને આક્ષેપના આધારે દોષી ના ગણી શકાય : હાઇકોર્ટ

editor

अमूल द्वारा दूध खरीद मूल्य में प्रति किलो फैट पर १० रुपये की वृद्धि

aapnugujarat

खोखरा पुलिस स्टेशन के पीआई जादव सस्पेन्ड

aapnugujarat

Leave a Comment

UA-96247877-1