Aapnu Gujarat
બ્લોગ

આજનું જ્ઞાન

(1) પરીપક્વતા એ નથી કે …
તમે મોટી મોટી વાતો કરો…
પરીપક્વતા એ છે કે …
તમે નાનામાં નાની વાત સમજો..!!!

(2) પોતે બદલી જાવ
યા સમયને બદલતા શીખો,
મુસીબત ગમે તેટલી મોટી હોય પણ
મસ્તક ઉઠાવી ને જીવતા શીખો !!

Related posts

૩ કલાકમાં ૪૫૦ જેટલી રીલ્સ જોઈ કાઢે છે આજના યુવાનો

aapnugujarat

General Knowledge

aapnugujarat

ભાજપ મિશન ર૦૧૯નો બંગાળથી આરંભ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1