બ્લોગઆજનું જ્ઞાન May 22, 2019May 22, 20190211 Share00 (1) પરીપક્વતા એ નથી કે … તમે મોટી મોટી વાતો કરો… પરીપક્વતા એ છે કે … તમે નાનામાં નાની વાત સમજો..!!! (2) પોતે બદલી જાવ યા સમયને બદલતા શીખો, મુસીબત ગમે તેટલી મોટી હોય પણ મસ્તક ઉઠાવી ને જીવતા શીખો !!