Aapnu Gujarat
શિક્ષણ

ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતા જયંતિની ઉજવણી

     માગશર સુદ એકાદશી  તા.૧૮-૧૨-૨૦૧૮ ના રોજ ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતાજયંતિ ની ઉજવણી કરવામા આવી હતી. વિદ્યાર્થીઓ એ ગીતાનાં શ્લોક ગાન ,વકતવ્ય, કવીઝ તેમજ વ્યાખ્યાનો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આચાર્ય નીતિનભાઈ પેથાણીની રાહબરી હેઠળ થયો હતો. સંસ્કૃત વિભાગ નાં પ્રાધ્યાપકો જી.જે.દેસાઇ અને પ્રીતિબેન પૂજારા એ વિદ્યાર્થી ઓ ને પ્રેરણા આપી ગીતા જયંતિ ની ઊજવણીમા યોગદાન આપ્યુ હતું . ડી. સી.એમ. ના પ્રાગણ મા ગીતામય વાતાવણ સર્જાયુ  હતુ  કોલેજ ના તમામ વિદ્યાર્થીઓની અને અધ્યાપકો ની ઉપસ્થિતિ થી કાર્યક્રમ શોભયમાન  થયો હતો. જગતગુરૂ કૃષ્ણ ના આહ્વાન સાથે કાર્યક્રમ સપન્ન થયો હતો.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

मुख्यमंत्री रुपाणी ने 10% आरक्षण पर लगाई मुहर, सीटों पर की गई बढ़ौतरी

aapnugujarat

ગુજરાતમાં બોર્ડનું પરિણામ મે માસના છેલ્લા સપ્તાહમાં

aapnugujarat

સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયેલા લોકોને કઈ નોકરીઓ ફટાફટ મળી જાય છે? જોબ શોધવી કઈ રીતે?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1