Aapnu Gujarat
Uncategorized

સતાધારના મહંત શ્રી વિજય બાપુ સોમનાથ મહાદેવ શિશ ઝુકાવી મહાદેવ નાઆશીર્વાદ લઇ ધન્યતા અનુભવી

તાધારના મહંત પ પૂ વિજયબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ એ વિશ્ર્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ખાતે પૂજા અચઁના કરી ધન્યતા અનુભવી હતી આ તકે સોમનાથ મંદિર પરીષર મા આવેલ સરદાર પટેલની પ્રતીમાને પુષ્પાંજલિ અને વંદન કરેલ હતા. તેમજ આ તકે સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા , સુરુભા જાડેજા , બાલા ભાઇ શામળા , જીતુપુરી બાપુ દ્રારા પ.પૂ. વિજયબાપુ નુ સાલ ઓઢાડી તેમજ સોમનાથ મહાદેવ નો ફોટો અપઁણ કરી સન્માન કરાયુ હતું …

સોમનાથ અને સતાધાર નો અનેરો સમન્વય અને પૌરાણીક ઇતીહાસ રહેલો છે ત્યારે સોમનાથ ની આબેહૂબ સુંદર કોતરકામ અને શિલ્પકાર દ્રારા બનાવેલું ભવ્ય બિલેશ્ર્વર મહાદેવ નુ મંદિર સતાધાર ખાતે પણ બનાવવામા આવેલ છે જે આબેહૂબ સોમનાથ મંદિર સમકક્ષ નુ ગણી શકાય. લાખો કરોડો લોકો જે રીતે સોમનાથ મંદિર પર અતૂટ શ્ર્ધ્ધા અને વિશ્ર્વાસ ધરાવે છે તેજ રીતે બારે વણઁની આસ્થાનુ પ્રતીક એવા સતાધાર ની આપા ગીગા ની જગ્યા નુ મહત્વ રહેલુ છે…

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

જુહાપુરાનો કુખ્યાત નઝીર વોરા ઝડપાયો

editor

मोरबी में दर्दनाक हादसा, दो सगे भाईयों के साथ चार लोगों की मौत

editor

પાક વિમો ન મળતાં ખેડૂતો વિફર્યાં : પોલીસ લાઠીચાર્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1