Aapnu Gujarat
બ્લોગ

NICE LINE

ચંદનના વૃક્ષને કાપી નાખવાથી તેની સુગંધ નષ્ટ થતી નથી.
હાથી ઘરડો થવાથી એની કિંમત ઘટતી નથી.
શેરડી પીલાઈને કૂચા જેવી બની જાય છે. છતાં તેનામાંથી મીઠાશ નથી જતી.
સોનું આગમાં તપીને પણ પોતાનો ચળકાટ છોડતું નથી, તેવી જ રીતે
??સારા સંસ્કારી લોકો ગમે ત્યાં જાય,ગમે તે પરિસ્થિત હોય,પણ પોતાના ગુણ છોડતા નથી…

Related posts

દખ્ખણ પછીની લડાઈ પૂરબમાં થવાની છે

aapnugujarat

૨૦૧૭નાં વર્ષમાં ભારતમાં ૧૨.૫% લોકોનાં મોત હવાનાં પ્રદૂષણને થયાં

aapnugujarat

તૂ ક્યાં જાય છે…???

aapnugujarat

Leave a Comment

UA-96247877-1