Aapnu Gujarat
ગુજરાત

પાણીગેટ પોલીસ મથકમાં જમા થયેલ બિનવારસી વાહનોનો નિકાલ કરાશે

અદાલતની મંજૂરીના અનુસંધાને પાણીગેટ પોલીસ મથક દ્વારા વિવિધ ગુનાઓમાં કબજે લેવાયેલા અને બિનવારસી જમા થયેલા વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરી છે. આ વાહનોના નિકાલ માટે તા.૨૫-૦૫-૨૦૧૭ના રોજ પાણીગેટ પોલીસ મથક હેઠળની ગંજખાના પોલીસ ચોકી ખાતે જાહેર હરાજીનું આયોજન કરવમાં આવ્‍યું છે.

Related posts

અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીની ‘બૃહદ’ કારોબારી મળી

aapnugujarat

નરેન્દ્ર મોદી ૧૦મીએ ગુજરાતમાં આક્રમક ચુંટણી પ્રચાર માટે તૈયાર

aapnugujarat

અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવા ૧૦૦ જેટલી ઈલેક્ટ્રીક બસોનો પ્રયોગ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1