Aapnu Gujarat
બિઝનેસ

ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપારી સમજૂતીને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને ઈથિયોપિયા વચ્ચે વેપાર અને આર્થિક સહકારને મજબૂત કરવા અને પ્રોત્સાહન આપવા વેપાર સમજૂતી માટે કાર્યોત્તર મંજૂરી આપી છે. ૪ થી ૬ ઓક્ટોબર, ૨૦૧૭ સુધી ભારતનાં રાષ્ટ્રપતિ ઇથિયોપિયાની મુલાકાતે ગયા એ દરમિયાન ૫ ઓક્ટોબર, ૨૦૧૭નાં રોજ વેપારી સમજૂતી પર હસ્તાક્ષર થયાં હતાં.વેપારી સમજૂતી ૧૯૮૨માં થયેલી હાલની વેપારી સમજૂતીનું સ્થાન લેશે. આ વેપારી સમજૂતી વેપાર, આર્થિક સહકાર, રોકાણ અને ટેકનિકલ સહકારને પ્રોત્સાહન આપવા જરૂરી તમામ પગલાં માટે સુવિધા પ્રદાન કરશે.

Related posts

FPI દ્વારા જાન્યુઆરીમાં ૪ હજાર કરોડ ખેંચાયા

aapnugujarat

જેટ એરવેઝ અંગે દુઃખી ભાગેડુ માલ્યા બોલ્યો : તમામ નાણાં પરત કરી દઇશ

aapnugujarat

भारत में है इंटरनैट का इस्तेमाल करने वाली दूसरी सबसे बड़ी आबादी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1