Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરના ખોડીયાર તળાવમાંથી મૃતદેહ મળ્યો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર પાસે આવેલ રાજપરા ખોડીયાર તળાવમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે. ગઈ કાલે ગંગાજળીયા તળાવમાંથી મળેલા મૃતદેહની ઓળખ પણ મળી નથી ત્યા આજે વધુ એક મૃતદેહ મળી આવતા શિહોર પોલીસ તથા મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો. ભાવનગરના ફાયર બ્રિગેડના જવાનોએ મૃતકની લાશ બહાર કાઢી પોલીસને સોંપી હતી પોલીસે મૃતકની તપાસ હાથ ધરી પીએમ અર્થે સિહોર હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.

Related posts

रिवरफ्रन्ट पर भी अब अतिक्रमण बढ़ा

aapnugujarat

અરવલ્લીમાં ચુંટણી ટાણે જ ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા

aapnugujarat

અમદાવાદમાં ખાદી ગ્રામોદ્યોગ ભવન અને મ્યુઝિયમનો શિલાન્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1