ડભોઇ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી ખાતે પ્રજાસત્તાક દિનની કરાઈ ઉજવણી
ડભોઇ તાલુકાના કરનાળી ગામે નર્મદા નદી કિનારે સુપ્રસિધ્ધ યાત્રાધામ કુબેરભંડારી મહાદેવ મંદિર આવેલ છે ભક્તોની અતૂટ શ્રધ્ધા આ મંદિર ખાતે રહેલી છે મંદિર નિર્માણ સમય થી દેશભક્તિને ધ્યાન માં રાખી મંદિર પરીષરમાં ધ્વજારોહણ 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે કરવામાં આવતું હોય છે ત્યારે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ હોય મંદિર સંચાલક......