Aapnu Gujarat
ગુજરાત

જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફિસર ડો.સમીર દવે એ લોકોને સાવચેત રહેવા કરી અપીલ

જામકંડોરણાથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે, સતત વધતા જતા રાજ્યમાં કોરોના ના કેસ થી જામકંડોરણા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સમીર દવે દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે લોકોએ સાવચેત રહેવું.

,તેમજ સતત વધતા જતા કોરોના ના કેસો થી કેવી રીતે બચી શકાય તે વિશે લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી. તેમજ તમારું ને તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખવું તેમજ ઘરમાં કોઈ વડીલ હોય તો તેઓને વહેલી તકે કોરોના વેક્સિન નો ડોજ અપાવી દેવો તેવું જણાવવામાં આવ્યું હતું.

Related posts

चांदखेडा-मोटेरा में आज से प्रोपर्टी टैक्स बिल का वितरण

aapnugujarat

જનતાની સમસ્યા માટે ગૃહમાં કોંગ્રેસ આક્રમક દેખાવો કરશે : ધાનાણી

aapnugujarat

ગાંધીનગર ખાતે દીપડો દેખા દીધા બાદ સફળ ઓપરેશન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1