જુહાપુરાના ઉમેદવાર એજાજખાન પહેલાં કોંગ્રેસના ઉમેદવાર હતા, જેમણે હાલ અપક્ષમાં ઉમેદવારી નોધાવી છે.
આપનું ગુજરાત ની ટીમ સાથે વાત કરતા એજાજખાને જણાવ્યું કે હું પ્રજાનો માણસ છું ને પ્રજાની સુવિધાના દરેક કર્યો કર્યા છે ને કરતો રહીશ .ગટર , પાણી ,રોડ-રસ્તા જેવી દરેક સમસ્યા દુર કરવા વાત કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું કે, હું નેતા નહિ પણ કાર્યકર્તા બનવા માંગુ છું.મારા કરેલા કર્યો ના લીધે લોકો મને જ ચુંટશે આવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ૧૬ થી ૪૦ વર્ષના યુવાવર્ગ તેમના જેવા યુવા ને ચુંટશે અને ૧૯૨ કોર્પોરેટર માંથી પોતે કોર્પોરેટર બની કોર્પોરેટર બોર્ડ ગજવવાની વાત કરી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ