સોમનાથ મહાદેવ મંદિરથી માત્ર અડધો કિલોમીટરનાં અંતરે આવેલાં રૂદ્રેશ્વર મંદિરની ગૌશાળામાં ગત રાત્રે ૮ ફુટ જેટલી વંડી કુદી દીપડાએ તે સ્તળે નિવાસ કરતાં દિપકગીરીની વાછરડી પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ વાછરડી ૧૦ દિવસ પહેલાં જ જન્મી હતી. ૧૫ દિવસમાં વાછરડા પરનો આ બીજો હુમલો છે. ઘટનાની જાણ વનવિભાગને તુરંત જ કરી દેવામાં આવી છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)