Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મંદિર નજીક રૂદ્રેશ્વર મંદિરના વાડામાં દીપડો ત્રાટક્યો : વાછરડીનું મારણ કર્યું

સોમનાથ મહાદેવ મંદિરથી માત્ર અડધો કિલોમીટરનાં અંતરે આવેલાં રૂદ્રેશ્વર મંદિરની ગૌશાળામાં ગત રાત્રે ૮ ફુટ જેટલી વંડી કુદી દીપડાએ તે સ્તળે નિવાસ કરતાં દિપકગીરીની વાછરડી પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ વાછરડી ૧૦ દિવસ પહેલાં જ જન્મી હતી. ૧૫ દિવસમાં વાછરડા પરનો આ બીજો હુમલો છે. ઘટનાની જાણ વનવિભાગને તુરંત જ કરી દેવામાં આવી છે.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)

Related posts

રાજકોટની સેન્ટ મેરીઝ સ્કૂલમાં રાખડી બાંધીને આવવાની મનાઈ ફરમાવાઈ

aapnugujarat

સોમનાથ મંદિરનાં પરિસરમાં ફોટોગ્રાફરો ધરણા પર બેઠા

aapnugujarat

પીઠડીયા ગામમાં કૃષિ કાયદાનો જબરદસ્ત વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1