સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા આયોજિત ડૉ. બાબા સાહેબ આંબેડકર કેલેન્ડર મિશન ૨૦૨૦નુ વિતરણ કેલેન્ડર દાતાશ્રીઓ દ્વારા અમદાવાદનાં બહેરામપુરા વિસ્તારમાં રહેતા દાતાશ્રી હરીશકુમાર કે. રાઠોડ દ્વારા પોતાના ખર્ચે છપાવી સમાજમાં ફી કેલેન્ડર વહેંચ્યા છે તે બદલ સમગ્ર પરગણા વણકર સમાજ તેમજ સમાગમ સમાજના તંત્રી ભીખાભાઇ એ. મકવાણાએ શુભેચ્છા પાઠવી છે.