Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર કેલેન્ડરનું વિતરણ કરાયું

સમગ્ર પરગણા વણકર સમાજ મહેસાણા આયોજિત ડૉ. બાબા સાહેબ આંબેડકર કેલેન્ડર મિશન ૨૦૨૦નુ વિતરણ કેલેન્ડર દાતાશ્રીઓ દ્વારા અમદાવાદનાં બહેરામપુરા વિસ્તારમાં રહેતા દાતાશ્રી હરીશકુમાર કે. રાઠોડ દ્વારા પોતાના ખર્ચે છપાવી સમાજમાં ફી કેલેન્ડર વહેંચ્યા છે તે બદલ સમગ્ર પરગણા વણકર સમાજ તેમજ સમાગમ સમાજના તંત્રી ભીખાભાઇ એ. મકવાણાએ શુભેચ્છા પાઠવી છે.

Related posts

ઓબીસી, એસસી-એસટીને અનામતનો ખરો લાભ કયારે

aapnugujarat

બોરબાર ગ્રામ પંચાયતના નવીન મકાનનું ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે લોકાર્પણ

editor

ચુથાના મુવાડામાં પાણીનો પોકાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1