Aapnu Gujarat
ગુજરાત

ભાજપ વિપક્ષ પર ભયનો માહોલ પેદા કરે છેઃ કપિલ સિબ્બલ

શુક્રવારે હાર્દિકને સુરેન્દ્રનગરમાં એક સભામાં જાહેરમાં લાફો પડ્યો હતો. હાર્દિક પર હુમલા અંગે કોગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા ૩ વર્ષથી વિપક્ષ પર હુમલાઓ થાય છે. ક્યારેક આઈટીની રેડ, હેલિકોપ્ટર ન ઉતારવા દેવું આમ ભાજપ ભયનો માહોલ પેદા કરે છે.
ભાજપા નિરાશ થઈને આવા કૃત્યો કરી રહ્યું છે. ત્યાં જ આ મુદ્દે શૈલેષ પરમારે કહ્યું કે, જાહેર પ્રજામાં હાર્દિક પટેલનો પ્રભાવ વધે છે એટલે ભાજપા ડરી ગઈ છે પરંતું હાર્દિક પટેલ આ તમાચાથી વધુ મજબુત થશે.

Related posts

२१ को योगशिबिर में सवा दो लाख से अधिक हिस्सा लेंगे

aapnugujarat

રૂપાણી માફી નહી માંગે તો બે સપ્તાહમાં ક્રિમીનલ કેસ દાખલ

aapnugujarat

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના ૧૦૬ કેસ થયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1