સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ લહેરી ભાલકા તીર્થ ખાતે ઉપસ્થીત રહ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નું આયોજન કરવામાં આવેલ જેમાં કૃષ્ણજન્મોત્સવ પૂજા વેજાણંદભાઇ વાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ. આહિર સમાજ દ્વારા કાનગોપી કાર્યક્રમનો લાહ્વો લઇ ભક્તો ધન્ય થયા હતા. મટકીફોડ કૃષ્ણજન્મ આરતી સહીત પ્રસંગો માં ભક્તો લીન થયા હતા.