Aapnu Gujarat
ગુજરાત

બાવળા સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક હિંડોળાએ આકર્ષણ જમાવ્યું

બાવળા માં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી  સ્વામિનારાયણ મંદિર માં હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. સંસ્થા ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજીમહારાજ ની પ્રેરણા થી સંતો ભક્તો વિવિધ વસ્તુઓ થી હિંડોળા ની સજાવટ કરી ભગવાન ને હિંડોળે ઝુલાવવા માં આવે છે તે અંતર્ગત બિસ્કીટ ના અદભુત હિંડોળા ના દર્શન કરવા ખુબજ મોટી સંખ્યામાં ભક્તો આવી રહયા છે. બાવળા સ્વામિનારાયણ મંદિરમાં કલાત્મક હિંડોળાએ આકર્ષણ જમાવ્યું છે.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

ગાંધીનગર મનપા ચૂંટણી : ૪૪ બેઠકો માટે ૪૦૦થી વધુ દાવેદારો

editor

ભીલોડીયા ગામે કરણી સેનાનું સ્નેહ સંમેલન યોજાયું

editor

गुजरात में कांग्रेसी विधायक के घोटालों का बचाव करने में लगे बीजेपी नेता…!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1