Aapnu Gujarat
ગુજરાત

જળશ્રી કૃષ્ણ – કાળઝાળ ગરમી માં અબોલ પક્ષીઓ માટે વિના મુલ્યે કુંડા નું વિતરણ

દિવ્ય ભાસ્કર ના અભિયાન “જળ શ્રી કૃષ્ણ અંતર્ગત જળસખા કાર્યક્રમ થી પ્રેરિત” થઈ ચાંદખેડા યુવા સંગઠન દ્વારા ચાંદખેડા માં આ કાળઝાળ ગરમી માં અબોલ પક્ષીઓ માટે વિના મુલ્યે પક્ષી ઓ માટે 300 જેટલા પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિ ને કુંડા ની સાથે સાથે રોજીંદા જીવન માં કઈ રીતે પાણી ની બચત કરવી તે પણ સમજાવવા માં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે ”થોડુંક પાણી બચાવજો અને આ અબોલ પક્ષી ઓને પીવડાવજો.”

Related posts

મોડાસામાં દલિત યુવતી પર થયેલા દુષ્કર્મના વિરોધમાં લીમડીમાં કેન્ડલ માર્ચ યોજાઈ

aapnugujarat

પોલીસ કર્મચારીઓના વાહનો સલામત નથી

aapnugujarat

वडोदार में एम्स ऑक्सीजन कंपनी में ब्लास्ट, 5 लोगो की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1