કીર્તિ દવે, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા ના માણસા તાલુકાના ઇટવા ગામ ના પિપળેશ્વર મહાદેવ ના પટાંગણમાં સોમવતી અમાસ ના દિવસે કમૅકાડી ભુદેવો શાસ્ત્રોગત મંત્રોચ્ચાર કરી હવન કરવામાં આવેલ જેના યજમાન ઉમિલાબેન આશિષ સિંધીએ હવનનો લાભ લીધેલ હતો બપોરે સમગ્ર ઉઠવા ગામે પ્રસાદ લય ખોઢો પવિત્ર કરેલ ત્યાર બાદ રાત્રે ભજનની રમઝટ બોલાવેલ હતી આદેશ આશ્રમના મહંત યોગી શ્રી બાલકનાથજી ના આશીર્વાદ થી સંતોમહતો પધારેલ જેમનું સાલ ઓઢાડી દક્ષિણા આપી માન સન્માન કરવામાં આવેલ હતું બધાજ આદેશ ના મંત્ર મગ્ધ બનિ ગયેલ હરહર મહાદેવના તથા આદેશ બોલતા આને પ્રેમથી સમગ્ર ગામ ભક્તિ મય બની ગયેલ