સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે, સુરેન્દ્રનગરના ધીરેનભાઈ શુકલની ગુજરાત ગ્રામ પંચાયત સરપંચ સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.ધીરેનભાઈ શુક્લ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સ્વયંસેવક છે તેઓશ્રી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે ઘણો બહોળો અનુભવ ધરાવે છે અને તેઓને રાજકારણના ચાણક્ય માનવામાં આવે છે.
કહેવામાં આવે તો તેઓ સૌરાષ્ટ્ર તંત્રી સંઘના કાર્યકારી પ્રમુખ છે મીડિયા ડેવલોપમેન્ટ ઓફ ઈન્ડિયાના નેશનલ સેક્રેટરી છે.તદુપરાંત નરેન્દ્ર મોદી વિચાર મંચ માં પ્રદેશ સંગઠન મહામંત્રી કોણ છે તેવા ધીરેનભાઈ શુક્લ ભવિષ્યમાં ગુજરાતના તમામ ગ્રામ્ પંચાયતના સરપંચોનું મજબૂત સંગઠન બનાવી લોકોપયોગી કાર્યો કરશે
સુરેન્દ્રનગરનો આ સિતારો ફક્ત સુરેન્દ્રનગરમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાના કાર્યથી ઝળહળતું કરશે
સૌનો સાથ સૌનો વિકાસ કે સંકલ્પ સાથે ઉતરોતર આગળ વધે તેવી શુભકામનાઓ માનવ નિગરાની સમિતિ સુરેન્દ્રનગર ના પ્રમુખ કલ્પેશ વાઢેર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ માનવ નિગરાની સમિતિ ચુડા તાલુકાના પ્રમુખ ભરતસિંહ પરમાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.