Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમા કોંગ્રેસનો રાજીનામાનો દોર યથાવત

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,વઢવાણ ના પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ વિક્રમ નંદકિશોર દવે એ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીથી જ જિલ્લા કોંગ્રેસ પતનના માર્ગે હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું

Related posts

મકાન ન વેચતા પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

aapnugujarat

ગુજરાતભરમાં ભારે ઉત્સાહ-રંગોની છોળો વચ્ચે હોળી પર્વની ઉજવણી

aapnugujarat

બિટકોઇન : નલિન કોટડિયાની ધરપકડ થાય તેવી પુરી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1