સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા ભરતસિંહ પરમાર જણાવે છે કે,વઢવાણ ના પૂર્વ નગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ વિક્રમ નંદકિશોર દવે એ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીથી જ જિલ્લા કોંગ્રેસ પતનના માર્ગે હોવાની લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું
આગળની પોસ્ટ