Aapnu Gujarat
ગુજરાત

અજાણ્યા પુરૂષનું સુરસાગરમાં ડુબી જવાથી મરણ

 અંદાજે ૩૬ વર્ષની ઉંમરના અજાણ્યા પુરૂષનું સુરસાગર તળાવમાં ડુબી જવાથી તા.૨૬/૦૫/૨૦૧૭ના રોજ મરણ થયુ છે. તેણે બદામી રંગનું ટીશર્ટ અને લાલ રંગનું અંડરવેર પહેર્યુ છે. તેના વાલીવારસોને સત્વરે રાવપુરા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

વિરમગામ તાલુકામાં ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારની કિટ આપવામાં આવી

aapnugujarat

નિરવ મોદીને કસ્ટમ વિભાગે ઉપસ્થિત રહેવા ફરમાન કર્યું

aapnugujarat

ચોટીલાની ૩૪થી વધુ શાળાઓમાં પાણીની સુવિધા નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1