બ્લોગGUJARATI POEM February 13, 20180227 Share00 વીતી ગયેલા દિવસો હવે યાદ નથી કરવા….. બાકી રહેલા દિવસો હવે બરબાદ નથી કરવા શુ મળ્યુ અને શુ ગુમાવ્યું જીવનમાં…. જવાદો ને યાર હવે કોઇ હિસાબ નથી કરવા. ફરીયાદ આપણે શું કરીએ ઇશ્વરના દરબારમાં….. ઇશ્વરને પણ ફરિયાદ છે આપણા વ્યવહારમા