Aapnu Gujarat
બ્લોગ

GUJARATI POEM

વીતી ગયેલા દિવસો હવે
યાદ નથી કરવા…..
બાકી રહેલા દિવસો હવે
બરબાદ નથી કરવા
શુ મળ્યુ અને શુ ગુમાવ્યું
જીવનમાં….
જવાદો ને યાર હવે કોઇ
હિસાબ નથી કરવા.
ફરીયાદ આપણે શું કરીએ
ઇશ્વરના દરબારમાં…..
ઇશ્વરને પણ ફરિયાદ છે
આપણા વ્યવહારમા

Related posts

પત્નિએ કહ્યુ નાણાંની ભીડ તો ભાંગી જશે,એમા કાંઇ મનથી ભાંગી ન જવાય

aapnugujarat

આજનું જ્ઞાન

aapnugujarat

બળાત્કારી માનસિકતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1