Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્રચાર માટે સ્મૃતિ ઈરાની મેદાનમાં

ચુંટણી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા ટોચના નેતાઓ પ્રચાર માટે મેદાન માં આવી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની બે દિવસના ચૂંટણી પ્રવાસે છે ત્યારે નવસારી વાંસદા ખાતે તેમની સભા યોજાઈ હતી. જ્યાં તેમને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું અમને અમારા કરેલા કાર્યોનાં લીધે લોકોનું સમર્થન મળીરહ્યુંછે, ને મારો પડકાર છે કે કોંગ્રેસમાં તાકાત હોય તો ચુટણી જીતી બતાવે.

Related posts

મન કી બાત : અવાજ તેમનો પરંતુ વાત દેશના લોકોની છે

aapnugujarat

३३ करोड़ में से केवल ३९ प्रतिशत पैन आधार से लिंक

aapnugujarat

अब राइट टू रिकॉल का वक्त आ गया है : कपिल मिश्रा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1