ચુંટણી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા ટોચના નેતાઓ પ્રચાર માટે મેદાન માં આવી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની બે દિવસના ચૂંટણી પ્રવાસે છે ત્યારે નવસારી વાંસદા ખાતે તેમની સભા યોજાઈ હતી. જ્યાં તેમને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું અમને અમારા કરેલા કાર્યોનાં લીધે લોકોનું સમર્થન મળીરહ્યુંછે, ને મારો પડકાર છે કે કોંગ્રેસમાં તાકાત હોય તો ચુટણી જીતી બતાવે.
આગળની પોસ્ટ