બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાનાં મુખ્ય મથક શિહોરી ખાતે તાલુકાની સેજાની આંગણવાડી કાર્યકર બહેનોની એક દિવસીય તાલીમ યોજાઈ હતી જેમાં ઉપસ્થિત અધિકારીઓ ICDS, CDPO અને ૨૯૨ આંગણવાડી કાર્યકર્તા બહેનોની સાથે મિટિંગ યોજાઈ હતી અને બાળકોને સ્વસ્થ ભોજન આપવું બાળકોમાં કુપોષણ કેમ કરી દૂર થાય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે તેવા સૂચનો આપવામાં આપ્યાં હતાં. આ કાર્યક્રમમાં કાંકરેજ સંયોજન ભરતસિંહ વાધેલા ભલગામ ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ)