Aapnu Gujarat
ગુજરાત

જીવનસાથી ગ્રુપ દ્વારા પ્રથમ વણકર જ્ઞાતિ જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

જીવનસાથી ગ્રુપ દ્રારા આયોજીત પ્રથમ વણકર જ્ઞાતિ જીવનસાથી પસંદગી સમેલન તા ૨૩/૧૨/૨૦૧૮ના રોજ સવાર ૯-૦૦ થી ૨-વાગ્યા સુધી ડૉ બાબા સાહેબ આંબેડકર રાષ્ટીય ફાઉન્ડેશન ઓપન એર થિયૅટર રાણીપ ખાતે યોજાઈ ગયું, જેમાં આશરે ૪૫૦ જેટલા યુવક-યુવતી ઓએ ભાગ લીધો હતો, જેમાં શ્રી સાંસદ કિરીટભાઈ સોલંકી, અમદાવાદ ડે મેયર શ્રી દિનેશભાઈ મકવાણા, ડેપ્યુટી ચેરમેન હાઉસિંગ કમિટી શ્રી ભદ્દેશભાઈ મકવાણા, નાસ્તાનાં દાતાશ્રી વિનોદભાઈ પી નંદા, પાણીનાં દાતા જમનાબેન એમ મકવાણા, ચા ના દાતા શ્રી ખુશાલભાઈ એમ મકવાણા સહિતનાં વ્યકિતએ તમામ લોકોને ડૉ બાબા સાહેબ આંબેડકરના કેલેન્ડર દાનમાં આપ્યાં હતાં. સંપૂર્ણ કેલેન્ડરનાં આયોજનકર્તા શ્રી ભીખાભાઈ એ મકવાણા તથા સમગ્ર પરગણા વણકર સમાજના શ્રી જિજ્ઞેશ બી કાપડીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તમામ જીવનસાથી ગ્રુપ હોદેદારોએ હાજરી આપી હતી

Related posts

ભાજ૫ના કાર્યકર ખૂલ્લી તલવાર લઇને ગ્રામજનો સામે દોડ્યા : મહેસાણાના પાચોટનો બનાવ

aapnugujarat

ગોળીબાર હનુમાનજી મંદિરના સંત પૂજ્ય મદન મોહનદાસજી એ રસીનો બીજો ડોઝ લીધો

editor

નર્મદા જિલ્લાના ભદામ ખાતેની વલ્લભ વિદ્યામંદિર હાઇસ્કુલ ખાતેથી “કારકિર્દી માર્ગદર્શન સપ્તાહ” નો થયેલો શુભારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1