Aapnu Gujarat
Uncategorized

અમરેલીમાં સ્‍વાતંત્ર્યપર્વેકૃષિ રાજયમંત્રી શ્રી વી.વી. વઘાસીયાના હસ્‍તે ધ્‍વજવંદન

સ્‍વાતંત્ર્યપર્વની જિલ્‍લાકક્ષાની ઉજવણી અમરેલી ખાતે થનાર છે. આ પ્રસંગે કૃષિ રાજયમંત્રીશ્રી વી.વી. વઘાસીયાના હસ્‍તે  તા.૧૫ ઓગષ્‍ટ-૨૦૧૭ને મંગળવારના રોજ સવારે ૯.૦૦ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ, ચિતલ રોડ-અમરેલી ધ્‍વજવંદન કરશે. કાર્યક્રમમાં સ્‍વાતંત્ર્ય સેનાનીઓનું સન્‍માન, યોગ નિદર્શન, વૃક્ષારોપણ, પોલીસ, હોમગાર્ડસ અને એન.સી.સી.ના જવાનો દ્વારા રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપવામાં આવશે. આ ઉપરાંત રંગારંગ સાંસ્‍કૃત્તિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

Related posts

बिना इंजन 220 किमी प्रति घंटे से चलेगी वंदे भारत

aapnugujarat

સ્ટ્રીટ લાઈટો ઉભી કરવામાં આવે છે જેને વાહન ચાલકો બિન્દાસ તોડી ને જતા રહે છે

aapnugujarat

ભાવનગર-અમદાવાદ હાઇવે પર અકસ્માત : ૧૯નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1