Aapnu Gujarat
National

ચુંટણી પરિણામ બાદ વિજય સરઘસ પર પ્રતિબંધ: ચુંટણી પંચ

ચુંટણીપંચે કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.પાંચ રાજ્યોમાં યોજાનારી ચુંટણીનું પરિણામ ૨ મેના રોજ કાહેર કરવામાં આવશે..પરંતુ ચુંટણી પંચ દ્વારા પરિણામ બાદ કોઈ પણ પ્રકાર નું વિજય સરઘસ અને ઉજવણી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.છેલ્લા કેટલાય સમય થી કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં રોડ શો અને રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Related posts

ઉત્તરાખંડને નવા મુખ્યમંત્રી મળ્યા

editor

કેરળમાં લેફ્ટ-કોંગ્રેસ પર પીએમ મોદીના પ્રહાર

editor

Nazanin Zaghari-Ratcliffe: Iranian Arms Dealing Continued In The UK Even After Notorious Tank Deal Fell Apart In 1979

aapnugujarat

Leave a Comment

UA-96247877-1