Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર ખાતે વણકર જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસુ યુવક – યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

રાજ્યનાં પાટનગર ગાંધીનગર ખાતે વણકર જ્ઞાતિના ઉચ્ચ અભ્યાસુ યુવક – યુવતીઓ માટે ૬ ઓક્ટોબરનાં રોજ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ શ્રી ડૉ. ડી.ડી.કાપડિયા, અમદાવાદના ઈન્કમટેક્સ કમિશનર શ્રી રાજકુમાર મકવાણા, સમાજદીપ સામાયિકના પ્રકાશક શ્રી દિનેશભાઈ પરમાર, ગુજરાત સરકાર પાણી પુરવઠા વિભાગના સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર શ્રી કૌશિકભાઈ વાઘેલા, સતિષ સર કેળવણી ધામ અમદાવાદના શ્રી સતિષભાી શાહ, ‘આપણું ગુજરાત‘ દૈનિકનાં તંત્રી શ્રી દેવેન આર. વર્મા સહિત સમાજનાં અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લગ્નોત્સુક વણકર યુવક – યુવતીઓએ ભાગ લીધો હતો. આ જીવનસાથી પસંદગી મેળામાં કુલ ૨૭૨ જેટલા ડૉક્ટર, એન્જિનિયર સહિતના યુવાનોએ નોંધણી કરાવી હતી.

Related posts

હાર્દિકને ફટકો : લોકસભાની ચૂંટણી આદેશ બાદ નહીં લડે

aapnugujarat

પાવાગઢમા મહાકાલી માતાનુ મંદિર ૮ થી ૧૩માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ

editor

મોદીએ કરેલા કંડલા પોર્ટના નામકરણ બાદ સમગ્ર કચ્છમાં વિરોધનો સૂર ઉઠ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1