Aapnu Gujarat
ગુજરાત

રાણકપુર કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી

કાંકરેજ તાલુકાની રાણકપુર મેઈન કેનાલમાં યુવાને મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તુરંત જ પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ છે. યુવાન થરાના તેરવાડીયા ગામનો ભરતજી ભવાનજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. યુવકે કેમ આવું પગલું ભર્યું તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે.મૃતકની લાશને પીએમ માટે થરા રેફરલ ખસેડવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, બનાસકાંઠા)

Related posts

સેટેલાઈટ દુષ્કર્મ કેસ : સીબીઆઈને તપાસ સોંપવા પિતાની માંગણી

aapnugujarat

ઝાલોદ સબજેલનો કાચા કામનો કેદી ફરાર

aapnugujarat

“પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ અમદાવાદ ડી.ડી.ઓ.ને અપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1