Aapnu Gujarat
ગુજરાત

મહેસાણા ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા વીરમાયા જન્મ જ્યંતિની ઉજવણી કરાઈ

સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા પ્રથમવાર વીરમાયા જન્મ જંયતીની ઉજવણી તા. ૦૭-૦૯-૨૦૧૯ના રોજ મહેસાણા ખાતે કરવામાં આવી હતી. વીરમાયા વિષયના ઈતિહાસકાર અને સમગ્ર પરગણા વણકર સમાજ પ્રમુખ આયોજક ભીખાભાઈ એ. મકવાણા અને વીણાબેન એમ. દિપકર, નરેન્દ્ર વાણીયા,નટુભાઈ પરમાર, વિનોદ પી. નંદા, ખુશાલભાઈ એમ. મકવાણા, ડૉ. પી.એ. પરમાર, એમ.જે. સુતરીયા, જિજ્ઞેશ બી. કાપડીયા, કિશોર પી. સોલંકી અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સમાજના લોકોને વીરમાયા પેંડન્ટ, વીરમાયા છબી અને ડૉ. નરસિંહદાસ વણકર લિખિત વીરમાયા વિષયક કંઠસ્થ પરંપરાનું સાહિત્ય પુસ્તક આપવામાં આવ્યું હતું.

Related posts

AHMEDABAD : નિકોલના વેપારી થયા ગુમ

aapnugujarat

પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહતના કામો પુરજોશમાં યથાવત જારી : મુખ્યપ્રધાન

aapnugujarat

એસ.ટી. બસો હવે પેટ્રોલ પંપ પર ડિઝલ પુરાવશે, રોજનું લાખો લિટરમાં ડિઝલ મુસાફરી દરમિયાન વપરાય છે, 1 કરોડનું ભારણ ઘટશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1