Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર ખાતે “રાવળદેવ સમાજ”નું વિશાળ સંમેલન યોજ્યું, ભાજપને જીતાડવા સંકલ્પ લીધો

સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં આવતા ” રાવળદેવ સમાજ “નું વિશાળ સંમેલન  સુરેન્દ્રનગર ખાતે યોજાયું હતું. ” રાવળદેવ સમાજ “ના સંમેલનમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, ચન્દ્રશેખરભાઇ દવે સહીતના ભાજપના નેતાઓ અને સંત શ્રી ધર્મદાસજી બાપુ, શ્રી અમૃતદાસજી બાપુ, સહીતના જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત વિરમગામ પંથકના ” રાવળદેવ સમાજ “ના ભાઇ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ.મહેન્દ્ર મુંજપુરાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે હાકલ કરી હતી. ” રાવળદેવ સમાજ “ના  આયોજિત સંમેલનમાં ભારતીય જનતા પાર્ટી ને લોકસભાની ચુંટણીમાં વિજયી બનાવવા માટે સંકલ્પ લેવડાવવામા આવ્યો હતો.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

ચૂંટણીલક્ષી પ્રચારના સાધનો-બોર્ડ, જાહેર કે ખાનગી મિલ્કત ઉપર પ્રદર્શિત કરવા માટે માર્ગદર્શક નિયમોનું પાલન કરવા નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી નિયંત્રણો લદાયા

aapnugujarat

દિયોદરમાં ગજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશજીનું વિસર્જન કરાયું

aapnugujarat

છોટાઉદેપુરમાં પતિએ પત્ની અને દોઢ વર્ષના પુત્રની નર્મદામાં ફેંકી હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1