અમદાવાદ શહેરમાં આવેલ સેપ્ટ યુનિવર્સિટીનાં હઠીસિંગ સેન્ટર ખાતે વિખ્યાત પેઈન્ટર સ્વ. મહેન્દ્રભાઈને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનું સંચાલન તેમનાં દીકરી દર્શનાબેન કડીયા (રાજવૈદ્ય) કર્યું હતું. કાર્યક્રમમાં અનેક પેઈન્ટિંગ ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં મુખ્યત્વે અવનવા પક્ષીઓ પરની જે પેઈન્ટિંગ હતી જે આકર્ષણું કેન્દ્ર હતું.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ‘આપણું ગુજરાત’ દૈનિકનાં સહતંત્રી ભાવેશ વર્માએ તેમની ઈલેક્ટ્રોનિકસ મિડિયા ટીમ સાથે હિતેશ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને ધ્યાનપૂર્વક પેઈન્ટિંગ નિહાળ્યાં હતાં.
આગળની પોસ્ટ