Aapnu Gujarat
ગુજરાત

વિરમગામના ભાવસારવાડામા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે 20 પાટોત્સવની ઉજવણી

       વિરમગામ શહેરના ભાવસારવાડામા આવેલા શ્રી હિંગળાજ માતાજીના મંદિરે 20માં  પાટોત્સવની ભક્તો દ્વારા ભવ્ય  ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.  શ્રી હિંગળાજ માતાજીનો ભક્તો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી હિંગળાજ માતાજીના મંદિરે 20માં  પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. સવારે શાસ્ત્રોક્ત વિધિથી નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રીફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

મુખ્યમંત્રી રૂપાણીએ ૬૦ લાખ જેટલા વરિષ્ઠ વડીલોને રસી લેવા કરી અપીલ

editor

गदंगी करनेवाले को अब ई-ओटो रिक्शा द्वारा जुर्माने का निर्णय

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાનાં ગુનાટા ગામનાં યુવાન મેહુલ રાઠવાની ડીડીઓ છોટાઉદેપુર રુબરુ મુલાકાત લઈ તેની કલાની કરી કદર..

editor

Leave a Comment

UA-96247877-1