સુત્રાપાડાના મોરડીયા ગામે માનવ લોહી ચાખી ગયેલ દીપડાએ આતંક મચાવ્યો છે. છાશવારે લોકો પર હુમલા કરે છે. એક માસ પૂર્વે દોઢ વર્ષની બાળાનો શિકાર કર્યા બાદખેતરમાં કામ કરતાં દંપત્તિ પર હુમલો કરતાં ગ્રામજનો ભયભીત બન્યા ત્ત તો વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પાંજરે પુરવામાં બેદરકારી દાખવતા હોવનાં આક્ષેપ સાથે ગ્રામજનો રોષે ભરાયા છે. આ દૃષ્ય છે ગીર સોમનાથના મોરડીયા ગામમાં છેલ્લા ચારેક માસથી પાંચથી વઘુ દીપડાઓ વસવાટ કરી રહ્યા છે જેમાં છેલ્લાં દોઢેક માસથી આ દીપડાઓ માનવ જીવનો શિકાર કરી રહ્યા છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ