Aapnu Gujarat
Uncategorized

સુત્રાપાડામાં માનવભક્ષી દીપડાનો આંતક : દંપત્તિ પર હુમલો

સુત્રાપાડાના મોરડીયા ગામે માનવ લોહી ચાખી ગયેલ દીપડાએ આતંક મચાવ્યો છે. છાશવારે લોકો પર હુમલા કરે છે. એક માસ પૂર્વે દોઢ વર્ષની બાળાનો શિકાર કર્યા બાદખેતરમાં કામ કરતાં દંપત્તિ પર હુમલો કરતાં ગ્રામજનો ભયભીત બન્યા ત્ત તો વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પાંજરે પુરવામાં બેદરકારી દાખવતા હોવનાં આક્ષેપ સાથે ગ્રામજનો રોષે ભરાયા છે. આ દૃષ્ય છે ગીર સોમનાથના મોરડીયા ગામમાં છેલ્લા ચારેક માસથી પાંચથી વઘુ દીપડાઓ વસવાટ કરી રહ્યા છે જેમાં છેલ્લાં દોઢેક માસથી આ દીપડાઓ માનવ જીવનો શિકાર કરી રહ્યા છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

જામનગરમાં કોરોનાના કેસ વધ્યાં

editor

ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટીંગનુ આયોજન

editor

યુવા ભાજપ દ્વારા અભિયાન સન-ડે, સ્લમ-ડે શરૂ થશે

editor

Leave a Comment

UA-96247877-1