Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અડધી રાતે બહાર ફરું તો તેનો અર્થ એ નથી કે મારો રેપ થાય : શર્મિષ્ઠા મુખર્જી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની દિકરી શર્મિષ્ઠા મુખર્જીએ છોકરીઓની આઝાદી વિશે વાત કરતા કહ્યુ કે, જો હું રાતે ૧૨ વાગે ઘરની બહાર ફરુ, તેનો મતલબ એ નથી કે મારું રેપ થાય, મારી સાથે છેડછાડ થાય કે પછી મારો પીછો કરવામાં આવે. મારી પ્રતિષ્ઠા પર મારો અધિકાર છે. શર્મિષ્ઠા મુખર્જીએ આ વાત ટિ્‌વટર કહી છે.  ત્યારબાદ ટિ્‌વટર યૂઝર્સે શર્મિષ્ઠાના એકાઉન્ટ પર પોતાની પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે. શર્મિષ્ઠા મુખર્જી આ પહેલા પણ મહિલાથી જોડાયેલા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપતી આવે છે. તેમની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે, જ્યારે હાલમાં જ હરિયાણાના બીજેપીના અધ્યનના દિકરા પર આઇએએસની દિકરીનો પીછો કરવાનો અને છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Related posts

ગૂગલ પરથી ઉઠી રહ્યો છે લોકોનો ભરોસો

aapnugujarat

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૨૦૫ લોકોના મોત

editor

એરસેલ મામલે ચિદમ્બરમની ૨૬મી સુધી ધરપકડ નહીં થાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1