છોટાઉદેપુર જિલ્લા આદિવાસી સમાજ અને આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.૯/૦૮/૨૦૧૭ના રોજ ઝંડા ચોક છોટાઉદેપુર, હરસિધ્ધિ વિદ્યાલય મેદાન, કવાંટ ખાતે સવારે ૧૦ થી ૧૨ કલાકે તથા એસ.બી.સોલંકી વિદ્યાલય, નસવાડી ખાતે બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦ કલાક દરમિયાન વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં આદિવાસી ભાઇ-બહેનોને ઉપસ્થિત રહેવા પ્રાયોજના વહીવટદાર, છોટાઉદેપુરની યાદીમાં જણાવાયુ છે.
આગળની પોસ્ટ