Aapnu Gujarat
ગુજરાત

સોમનાથ ખાતે માલીબેન એન્ડ ગ્રુપે ૨૧૦૦ પાર્થેશ્વર શિવલિંગ બનાવી વિસર્જિત કર્યાં

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે સોમનાથ મંદિરે સેવામાં આવતા માલીબેન અને તેમના ગ્રુપના બહેનો દ્વારા શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યમાં ૨૧૦૦ જેટલા પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવેલ, પાર્થેશ્વર શિવલિંગનું પુજન કરી ,બાદ પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન કરવામાં આવેલ.
તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ

Related posts

भारी तबाही से हाईकोर्ट सहित सभी कोर्ट में काम ठप

aapnugujarat

ચુડામાં રાજકીય ભૂકંપના દ્રશ્યો સર્જાયા

editor

મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવ ઉજવાશે

editor

Leave a Comment

UA-96247877-1