Aapnu Gujarat
ગુજરાત

૩૦મી જુને કેન્દ્રીય સામાજિક રાજ્યમંત્રી રામદાસ આઠવલે ડભોઈના પલાસવાડા ગામે જયપ્રાયમરી દિવ્યાંગ સ્કૂલનું ઉદ્‌ઘાટન કરશે

કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રી શ્રી રામદાસ આઠવલે ૩૦મી જૂનના રોજ સવારે ૧૧-૨૦ વાગે ડભોઇ તાલુકાના પલાસવાડા ગામે જય પ્રાયમરી દિવ્યાંગ સ્કુલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ બપોરે ૧૨-૩૦ વાગે સરકીટ હાઉસ ખાતે પોલીસ કમિશનરશ્રી, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી તેમજ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સાથેની બેઠકમાં હાજરી આપશે. તેઓશ્રી ૧-૦૦ વાગે પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ ૨.૩૦ વાગે અમદાવાદ જવા રવાના થશે.

Related posts

મારવાડી સમાજના સુવર્ણકારોએ સરકાર સામે લડત શરુ કરી

aapnugujarat

૨૯.૨૦ લાખની કિંમતના બિટકોઇન વેચી મારીને ઠગાઇ

aapnugujarat

बेंगलुरु से कांग्रेसी विधायक ६ तारीख को अहमदाबाद आयेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1