Aapnu Gujarat
ગુજરાત

અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા મંડળ પરિષદ દ્વારા ગુજરાત મંડળ અંતર્ગત વિરમગામ શાખા દ્વારા સન્માન સમારોહ યોજાશે

30 ડિસેમ્બર ના રોજ વિરમગામ શહેરના સિઘ્ઘનાથ મહાદેવ મંદિર ખાતે અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા મંડળ પરિષદ દ્વારા ગુજરાત મંડળ અંતર્ગત વિરમગામ શાખા સભા મંડળ યુવા દળ અને મહિલા મંડળ આયોજીત સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું છે. જેમા સમગ્ર ભારત માથી માથુર વૈશ્ય મહાસભા મંડળ પરિષદ આગાવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહશે. આ સન્માન સમારોહ મા સમાજના તેજશ્વી વિઘાર્થી,વરીષ્ઠ નાગરીકો નુ  સન્માન કરવામાં આવશે.

Related posts

ફેસબુક પર મોગલ માંઇ અંગે અભદ્ર ટિપ્પણીને લઇ ફરિયાદ

aapnugujarat

अहमदाबाद शहर में जुलाई में स्वाइनफ्लू के १९ केस दर्ज किए गए

aapnugujarat

बारिश को लेकर नवरात्रि के खेलैया-आयोजक चिंतित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1