Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા ખાતે તા. ૨૨ મી એ રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાના અધ્યક્ષપદે બેઠક યોજાશે

 

નર્મદા જિલ્લાની યોજનાકીય બાબતોની કામગીરી અંગે તા. ૨૨ મી મે, ૨૦૧૭ ને સોમવારના રોજ બપોરે ૩=૦૦ કલાકે રાજપીપલા જિલ્લા કલેક્ટરાલય ખાતે રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઇ વસાવાના અધ્યક્ષપદે બેઠક યોજાશે. આ બેઠકમાં દરેક વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી માહિતી સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા તરફથી જણાવાયું છે.

Related posts

ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઋણસ્વિકાર અભિવાદન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

કાસવા ગામમાં નાગ પાંચમનો મેળો નહીં ભરાય

editor

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ૨૨ લાખના ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1